Homeગુજરાતમોરબીમોરબી; પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા તળે વડોદરા મધ્યસ્થ જેલ તથા... મોરબી મોરબી; પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા તળે વડોદરા મધ્યસ્થ જેલ તથા સુરત લાજપોર જેલ હવાલે કરાયા By morbisahyognews April 11, 2026 274 Share FacebookXPinterestWhatsApp મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ સદર ગુનામાં સંડોવાયેલ આરોપી રાજુભાઇ પરબત ભાઇ મોરી (ઉ.વ. ૨૪) તથા કમલેશ ઉર્ફે રાણો ડાયાભાઈ ઉલવા (ઉ.વ.૩૪) રહેવાાસી બંન્ને મોખાણા તા.ભાણવડ જી.દેવભૂમિ દ્વારકાવાળાઓના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા માટે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફની ટીમ બનાવી આ બંન્ને સામાવાળાઓને આજે પાસા એકટ તળે, ડીટેઇન કરી રાજુભાઇ પરબતભાઇ મોરી રહે. મોખાણા તા.ભાણવડ જી.દેવભુમિ દ્વારકાવાળાને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત તથા કમલેશ ઉર્ફે રાણો ડાયાભાઈ ઉલવા રહે. મોખાણા તા.ભાણવડ જી.દેવભુમિ દ્વારકાવાળાને મધ્યસ્થ જેલ, વડોદરા જેલ ખાતે મોકલી આપેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી September 2, 2026 મોરબી મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ઓગસ્ટ માસ દરમિયાન ૩૩થી વધુ ખેડૂતલક્ષી કાર્યક્રમો યોજાયા September 2, 2026 મોરબી હાઇવેની હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરીનો પર્દાફાશ: 5 સામે ફરિયાદ, રૂ.45.29 લાખનો મુદ્દામાલ કબ્જે September 2, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી morbisahyognews - September 2, 2026 મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ઓગસ્ટ માસ દરમિયાન ૩૩થી વધુ ખેડૂતલક્ષી કાર્યક્રમો યોજાયા morbisahyognews - September 2, 2026 હાઇવેની હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરીનો પર્દાફાશ: 5 સામે ફરિયાદ, રૂ.45.29 લાખનો મુદ્દામાલ કબ્જે morbisahyognews - September 2, 2026 લાંબા સમયથી નાસતા-ફરતા પોક્સોના ગુનાના આરોપીને ઝબ્બે કરતી ટંકારા પોલીસ morbisahyognews - September 2, 2026 મોરબી ખાતે મચ્છોયા આહિર સમાજ સમિતિ દ્વારા 4 સપ્ટેમ્બરે ભવ્ય શોભાયાત્રા કાઢીને ‘શ્રી કૃષ્ણ જન્મોત્સવ’ની ઉજવણી કરાશે morbisahyognews - September 2, 2026