Homeગુજરાતમોરબીરાજકોટ નિવાસી ડાયાલાલ ચતુરભાઈ પટેલ(એરવાડીયા)નુ દુઃખદ અવસાન 

રાજકોટ નિવાસી ડાયાલાલ ચતુરભાઈ પટેલ(એરવાડીયા)નુ દુઃખદ અવસાન 

રાજકોટ નિવાસી ડાયાલાલ ચતુરભાઈ પટેલ (એરવાડીયા) નું તારીખ ૧૫-૦૮-૨૦૨૬ ને શનીવારના રોજ રામ ચરણ પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

સદ્ગતનું બેસણું તારીખ :૧૭-૮-૨૦૨૬, સોમવારને સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ ગુરૂ લાભદે હોલ, મોરબી ખાતે રાખેલ છે.

તારીખ : ૧૭-૮-૨૦૨૬, સોમવારને સાંજે ૪-૦૦ થી ૬-૦૦ ક્રિષ્ના એવન્યુ એપાર્ટમેન્ટ, વિદ્યાનગર-૧ એ, ડો. યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

નોંધ :: લૌકિક પ્રથા બંધ છે.

                         લિ.

નારણભાઈ ચતુરભાઈ એરવાડીયા

શાંતિલાલ ચતુરભાઈ એરવાડીયા

અશોકભાઈ ડાયાભાઈ એરવાડીયા

ચેતનભાઈ રતિભાઈ એરવાડીયા

શીતલબેન ચંદ્રકાંતભાઈ પડસુંબિયા

કાજલબેન ડાયાભાઈ એરવાડીયા – મો. ૯૮૨૪૦ ૩૪૭૮૯

ચિરાગભાઈ શાંતિલાલ એરવાડીયા પ્રતિકભાઈ નારણભાઈ એરવાડીયા

વિવેકભાઈ અશોકભાઈ એરવાડીયા – મો. ૯૯૭૯૯ ૪૨૧૪૨

શ્રેય અશોકભાઈ એરવાડીયા

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular