Homeગુજરાતમોરબીમોરબી નિવાસી દશરથભાઈ ગણેશભાઈ ફુલતરીયાનું દુઃખદ અવસાન 

મોરબી નિવાસી દશરથભાઈ ગણેશભાઈ ફુલતરીયાનું દુઃખદ અવસાન 

મોરબી નિવાસી દશરથભાઈ ગણેશભાઈ કુલતરીયા નું તારીખ ૦૩-૦૮-૨૦૨૬ ને સોમવારના રોજ ૪૩ વર્ષની વયે દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

સદગતનું બેસણું તારીખ ૦૭-૦૮-૨૦૨૬ ને શુક્રવાર ના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે દ્વારકાધીશ હોલ એસપી રોડ મોરબી ખાતે રાખેલ છે

નોંધ- સસરા પક્ષ તથા મોસાળ પક્ષ બંનેનું બેસણું સાથે રાખવામાં આવેલ છે.

                           લિ.

ગણેશભાઈ નાગજીભાઈ ફુલતરીયા, ધર્મેન્દ્રભાઇ(મુનાભાઇ) ગણેશભાઈ ફુલતરીયા, ભાવિકભાઇ(ટીનાભાઇ) ગણેશભાઈ ફુલતરીયા, વિવાન દશરથભાઇ ફુલતરીયા, કયાન ધર્મેન્દ્રભાઇ ફુલતરીયા, માહીન ભાવિકભાઈ ફુલતરીયા

ભાણજીભાઈ નાગજીભાઇ ફુલતરીયા, વિશાલભાઈ ભાણજીભાઈ ફુલતરીયા, વિકકીભાઈ ભાણજીભાઇ ફુલતરીયા, શાંતિલાલ નાગજીભાઈ ફુલતરીયા, જતીનભાઈ શાંતિલાલ ફુલતરીયા

જીવરાજભાઈ નાગજીભાઇ કુલતરીયા કિરીટભાઈ જીવરાજભાઇ ફુલતરીયા અરવિંદભાઈ જીવરાજભાઇ ફુલતરીયા નરેશભાઈ જીવરાજભાઇ ફુલતરીયા

સસરાપક્ષ

સ્વ.નારણભાઇ રણછોડભાઈ શેરસીયા,

પંકજભાઈ નારણભાઈ શેરસીયા,

પ્રદિપભાઈ નારણભાઈ શેરસીયા

મોસાળપક્ષ

ભાણજીભાઈ અમરશીભાઈ ભુવા

નટવરભાઈ અમરશીભાઈ ભુવા

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular