Homeગુજરાતમોરબીટંકારાના હિરાપર ગામના નિવાસી પ્રકાશભાઈ લોહનુ દુઃખદ અવસાન

ટંકારાના હિરાપર ગામના નિવાસી પ્રકાશભાઈ લોહનુ દુઃખદ અવસાન

ટંકારા તાલુકાના હિરાપર ગામના નિવાસી પ્રકાશભાઈ નરભેરામભાઈ લોહનુ ૪૦ વર્ષની ઉંમરે તારીખ ૧૮-૦૫-૨૦૨૬ ને સોમવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

સદગતનું બેસણું તારીખ -૨૨-૦૫-૨૦૨૬ ને શુક્રવારના રોજ સવારે ૦૮-૦૦ થી ૧૦-૦૦ કલાકે સ્થળ – પટેલ સમાજવાડી -હિરાપર મોસાળ પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

                         લિ.

નરભેરામભાઇ લીંબાભાઇ લોહ

અરવિંદભાઇ નરભેરામભાઇ લોહ

મહેન્દ્રભાઇ નરભેરામભાઈ લોહ

નોંધ – સાસરા પક્ષનું બેસણું તારીખ ૨૧-૦૫-૨૦૨૬ ના રોજ સવારે ૦૮ થી ૧૦ કલાકે સ્થળ – ભાવપર ગામ ખાતે રાખેલ છે.

                         લિ.

સવજીભાઈ નાથાભાઈ ગઢિયા (૯૯૧૩૫ ૬૨૬૩૯)

નરભેરામભાઈ નાથાભાઈ ગઢિયા (૯૮૨૪૩ ૨૨૧૪૦)

રમેશભાઈ નાથાભાઈ ગઢિયા (૯૯૧૩૯ ૪૪૪૮૭)

ભાવિન સવજીભાઈ ગઢિયા (૯૭૨૬૫ ૦૨૩૩૩)

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular