Homeગુજરાતમોરબીહળવદ પંથકમાંથી સગીરાનું અપહરણ 

હળવદ પંથકમાંથી સગીરાનું અપહરણ 

હળવદ પંથકમાં અપહરણ, લુંટ, ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે હળવદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થયાની ફરીયાદ નોંધાઈ.

મળતી માહિતી મુજબ હળવદ પંથકમાં રહેતા આધેડે આરોપી આકાશ જયેશભાઈ ચૌહાણ રહે. રતનપર સોમનાથ ચોક રામાપીરની ટેકરી સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની ૧૭ વર્ષની સગીર વયની દિકરીને આરોપી ફરીયાદીના કાયદેસરના વાલિપણામાંથી લાઈ જઈ અપહરણ કરી ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ -૧૩૭(૨), મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular