Homeગુજરાતમોરબીમોરબી નીવાસી સ્વ. માણેકબેન વિરજીભાઈ મોરડીયાનુ દુઃખદ અવસાન; શનિવારે બેસણું મોરબી મોરબી નીવાસી સ્વ. માણેકબેન વિરજીભાઈ મોરડીયાનુ દુઃખદ અવસાન; શનિવારે બેસણું By morbisahyognews February 26, 2026 115 Share FacebookXPinterestWhatsApp મોરબીના રહેવાસી સ્વ. માણેકબેન વિરભાઈ મોરડિયા (ઉંમર ૮૦ વર્ષ)નું તા. ૨૬-૦૨ -૨૦૨૬, ગુરુવારે દુઃખદ અવસાન થયું હતું. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. સદગતનું બેસણું તા. ૨૮-૦૨-૨૦૨૬, શનિવારે સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે ગુરુલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. નોંધ:- લૌકિક પ્રથા બંધ રાખેલ છે. લી.. જીતેન્દ્રલાલ વિરજીભાઈ મોરડીયા (પુત્ર), દિપકભાઈ વિરજીભાઈ મોરડીયા (પુત્ર), સાગરભાઈ જીતેન્દ્રલાલ મોરડીયા (પૌત્ર), કૃણાલભાઈ જીતેન્દ્રભાઈ મોરડીયા (પૌત્ર), નીત્યભાઈ દિપકભાઈ મોરડીયા (પૌત્ર), સ્વ. લાલજીભાઈ કરમશીભાઈ મોરડીયા, નરશીભાઈ કરમશીભાઈ મોરડીયા, મનોજભાઈ નરશીભાઈ મોરડીયા, પેરેશભાઈ નરશીભાઈ મોરડીયા, સંતોષભાઈ લાલજીભાઈ મોરડીયા Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી આવી; વાલી-વારસની શોધખોળ શરૂ April 20, 2026 મોરબી આગામી 24 એપ્રિલે પુષ્ય નક્ષત્રે મોરબીમાં નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે April 20, 2026 મોરબી વાંકાનેરમાં પચ્ચીસવારીયા પાસે એક્ટિવાની ડેકીમાંથી વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ April 20, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી આવી; વાલી-વારસની શોધખોળ શરૂ morbisahyognews - April 20, 2026 આગામી 24 એપ્રિલે પુષ્ય નક્ષત્રે મોરબીમાં નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે morbisahyognews - April 20, 2026 વાંકાનેરમાં પચ્ચીસવારીયા પાસે એક્ટિવાની ડેકીમાંથી વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ morbisahyognews - April 20, 2026 મોરબીમાં સીટી મોલમાં IPL મેચ પર ચાલતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ: 5.26 લાખના મુદ્દામાલ સાથે 4 શખ્સો ઝડપાયા morbisahyognews - April 20, 2026 મોરબી-વાંકાનેર ને.હા. રોડ પર ઓરડીમાંથી 1.95 લાખનો વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો morbisahyognews - April 20, 2026