Homeગુજરાતમોરબીમોરબી નીવાસી સ્વ. માણેકબેન વિરજીભાઈ મોરડીયાનુ દુઃખદ અવસાન; શનિવારે બેસણું

મોરબી નીવાસી સ્વ. માણેકબેન વિરજીભાઈ મોરડીયાનુ દુઃખદ અવસાન; શનિવારે બેસણું

મોરબીના રહેવાસી સ્વ. માણેકબેન વિરભાઈ મોરડિયા (ઉંમર ૮૦ વર્ષ)નું તા. ૨૬-૦૨ -૨૦૨૬, ગુરુવારે દુઃખદ અવસાન થયું હતું. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

સદગતનું બેસણું તા. ૨૮-૦૨-૨૦૨૬, શનિવારે સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે ગુરુલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

નોંધ:- લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

                       લી..

જીતેન્દ્રલાલ વિરજીભાઈ મોરડીયા (પુત્ર), દિપકભાઈ વિરજીભાઈ મોરડીયા (પુત્ર), સાગરભાઈ જીતેન્દ્રલાલ મોરડીયા (પૌત્ર), કૃણાલભાઈ જીતેન્દ્રભાઈ મોરડીયા (પૌત્ર), નીત્યભાઈ દિપકભાઈ મોરડીયા (પૌત્ર), સ્વ. લાલજીભાઈ કરમશીભાઈ મોરડીયા, નરશીભાઈ કરમશીભાઈ મોરડીયા, મનોજભાઈ નરશીભાઈ મોરડીયા, પેરેશભાઈ નરશીભાઈ મોરડીયા, સંતોષભાઈ લાલજીભાઈ મોરડીયા

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular