મોરબી નિવાસી ગોરધનભાઈ ચકુભાઈ બાવરવા નું (ઉ.વ.૯૩) આજે તારીખ ૨૨/૦૪/૨૦૨૬ ને બુધવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનું બેસણું તારીખ ૨૪/૦૪/૨૦૨૬ ને શુક્રવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે ન્યુ ચંદ્રેશનગર શેરી નંબર -૨ મુનનગર મેઇન રોડ શિવ એપાર્ટમેન્ટ વાળી શેરી મોરબી ખાતે રાખવામાં આવેલ છે.