Homeગુજરાતમોરબીચૂંટણી આચારસંહિતાનો અસર: 23 એપ્રિલનો સ્વાગત કાર્યક્રમ મુલતવી, હવે 30 એપ્રિલે યોજાશે

ચૂંટણી આચારસંહિતાનો અસર: 23 એપ્રિલનો સ્વાગત કાર્યક્રમ મુલતવી, હવે 30 એપ્રિલે યોજાશે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને કારણે લાગુ થયેલી આદર્શ આચારસંહિતાના અનુસંધાનમાં નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો સ્વાગત કાર્યક્રમ 23 એપ્રિલ 2026ના રોજ યોજાશે નહીં. સરકાર દ્વારા જાહેર કરાયા મુજબ દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતો આ કાર્યક્રમ હવે એપ્રિલ મહિનામાં પાંચમા ગુરુવાર, એટલે કે 30 એપ્રિલ 2026ના રોજ યોજાશે. તે દિવસે સવારે 8 થી 11 વાગ્યા સુધી નાગરિકોની રજૂઆતો સ્વીકારવામાં આવશે. અધિકારીઓ દ્વારા પ્રજાજનોની સમસ્યાઓના ઝડપી નિવારણ માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular