Homeગુજરાતમોરબીમોરબી નિવાસી સવિતાબેન બળદેવભાઈ થડોદાનુ દુઃખદ અવસાન; સોમવારે બેસણું

મોરબી નિવાસી સવિતાબેન બળદેવભાઈ થડોદાનુ દુઃખદ અવસાન; સોમવારે બેસણું

મૂળ મોરબી જિલ્લાના ખાખરેચી ગામના વતની અને હાલ મોરબીના નાની કેનાલ રોડ પર અવધ સોસાયટી -૦૪મા‌ રહેતા સવિતાબેન બળદેવભાઈ થડોદાનુ ૫૬ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન પામેલ છે.‌ પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

સદગતનું બેસણું તારીખ ૨૦/૦૪/૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ સુધી મોરબીના નાની કેનાલ રોડ પર અવધ સોસાયટી -૦૪ ખાતે રાખેલ છે, તથા તે જ દિવસે સાંજે ૦૪ થી ૦૬ કલાકે નકલંક મંદિર ખાખરેચી ગામ ખાતે રાખેલ છે.

                         લી…

બળદેવભાઈ ભગવાનભાઈ થડોદા મોં – ૯૪૨૬૮ ૪૯૩૩૩,

સન્ની બળદેવભાઈ થડોદામો.૯૮૨૫૪  ૯૬૯૮૭.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular