Homeગુજરાતમોરબીમોરબી નીવાસી અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલિયાનુ દુઃખદ અવસાન; શનીવારે બેસણું 

મોરબી નીવાસી અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલિયાનુ દુઃખદ અવસાન; શનીવારે બેસણું 

મોરબી નીવાસી અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલિયાનુ તારીખ ૨૩/૦૪/૨૦૨૬ ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

સદગતનું બેસણું તારીખ ૨૫/૦૪/૨૦૨૬ ને શનીવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે દ્વારકાધીશ ફાર્મ,‌એસ.પી. રોડ મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

નોંધ – સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

                      :: લી. ::

        હરખજીભાઈ ત્રિકમજીભાઈ બોપલીયા

        ભાવેશભાઈ હરખજીભાઈ બોપલીયા

        નીરવભાઈ અશ્વિનભાઈ બોપલીયા

        પ્રવીણભાઈ ત્રિકમજીભાઈ બોપલીયા

        ભાનુભાઈ ત્રિકમજીભાઈ બોપલીયા

        કિશોરભાઈ ત્રિકમજીભાઈ બોપલીયા

        બોપલીયા પરીવારના જય શ્રી કૃષ્ણ

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular