મોરબી નિવાસી રેવીબેન નાથાભાઈ જીવાણીનુ (ઉ.વ. ૮૮) નું તારીખ ૦૮-૦૩-૨૦૨૬ ને રવીવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
સદગતનું બેસણું તારીખ ૦૯-૦૩-૨૦૨૬ ને સોમવારે સવારે ૦૮-૦૦ થી ૧૦-૦૦ કલાકે ઇન્દ્રપ્રસ્થ ફાર્મ, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે રાખેલ છે.