મૂળ આમરણ ગામના વતની અને હાલ મોરબી રહેતા કાંતિલાલ મોહનભાઈ કાસુન્દ્રાનુ ૭૨ વર્ષની ઉંમરે તારીખ ૧૩-૦૬-૨૦૨૬ ને શનીવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.
સદગતનું બેસણું તારીખ ૧૫-૦૬-૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે જય દ્વારકાધીશ એ.સી. હોલ, કસ્તુરી ગ્રીનની બાજુમાં એસ.પી. રોડ મોરબી.
તથા તે જ દિવસે સમય બપોરે ૦૪:૦૦ થી ૦૬:૦૦ કલાકે ઉમા ભવન જે.કે. ચોકની બાજુમાં યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.