Homeગુજરાતમોરબીમોરબી જલારામ ધામ ખાતે વાંકાનેર ના રાજવી, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ જલારામ બાપાના...

મોરબી જલારામ ધામ ખાતે વાંકાનેર ના રાજવી, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ જલારામ બાપાના દર્શનાર્થે પધાર્યા

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ ખાતે વાંકાનેર ના રાજવી, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા સાહેબ પૂ.જલારામ બાપા ના દર્શનાર્થે પધાર્યા હતા. સાંસદએ પૂ.જલારામબાપા ના ચરણો માં વંદન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે જ્યોતિસિંહજી જાડેજા, ગીરીશભાઈ ઘેલાણી, મોરબી મહાનગરપાલીકા ના કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, મનોજભાઈ પંડીત, મનિષભાઈ હીરાણી, વિનુભાઈ ચગ, પરિમલભાઈ ઠક્કર, પપ્પુભાઈ ચંડીભમર, હસુભાઈ પુજારા, જીતુભાઈ કોટક, ચિરાગભાઈ રાચ્છ, વિશાલભાઈ ગણાત્રા, જયંતભાઈ રાઘુરા, પ્રવિણભાઈ કારીયા, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, રાજુભાઈ રવેશિયા, નિખિલભાઈ છગાણી સહીત ના અગ્રણીઓએ રાજ્યસભા ના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાનુ સ્વાગત તેમજ અભિવાદન કર્યુ હતું.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular