Homeગુજરાતમોરબીમોરબી નીવાસી મેહુલભાઈ ભટાસણાનુ દુઃખદ અવસાન ; શુક્રવારે બેસણું

મોરબી નીવાસી મેહુલભાઈ ભટાસણાનુ દુઃખદ અવસાન ; શુક્રવારે બેસણું

મોરબી નીવાસી મેહુલભાઈ ભવાનભાઈ ભટાસણાનુ તારીખ 29/04/2026 ને બુધવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

સદગતનું બેસણું તારીખ 01/05/2026 ને શુક્રવારના રોજ સવારે 08:00 થી 10:00 દ્વારકાધીશ હોલ, એસ.પી. રોડ મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

નોંધ – સસરા પક્ષનુ બેસણું સાથે રાખેલ છે.

                          લી.

ભવાનભાઇ છગનભાઇ ભટાસણા

જગદિશભાઇ છગનભાઇ ભટાસણા

જેરામભાઈ તીકુભાઇ સાણજા

હર્ષદભાઈ જેરામભાઇ સાણજા

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular