Homeગુજરાતમોરબીવાંકાનેર; શારિરીક માનસિક ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણિતાએ નોંધાવી ફરીયાદ મોરબી વાંકાનેર; શારિરીક માનસિક ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણિતાએ નોંધાવી ફરીયાદ By morbisahyognews April 10, 2026 312 Share FacebookXPinterestWhatsApp મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે પીયરમા રહેતા નુસરતબેન જિયાઉદ્દીનભાઈ બાદી (ઈ.વ.૩૬)એ આરોપી જીયાઉદીન અબ્દુલભાઈ બાદી, અબ્દુલભાઈ મામદભાઈ બાદી, રોશનબેન અબ્દુલભાઈ બાદી, અશુલભાઈ મામદભાઈ બાદી, જેનમબેન અલીભાઈ બાદી રહે. બધા પાંચ દ્વારકા તા. વાંકાનેરવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા સાસુ સસરા તથા કાકાજી, કાકીજી સાસુ એ અવાર નવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી દુ ખ ત્રાસ આપી મેણાટોણા મારી એક બીજાને ખોટી ચડામણી કરી શારીરીક અને માનસીક દુઃખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો April 18, 2026 મોરબી હળવદ: મયાપુરની સીમમાં જમીન ખાલી કરાવવા મામલે દંપતી પર જીવલેણ હુમલો April 18, 2026 મોરબી હળવદ: માનસર જેટકો સબ સ્ટેશનમાં હાજરી પૂરવા બાબતે લાઈન ઈન્સ્પેક્ટરે નાયબ ઈજનેરને માર માર્યો April 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો morbisahyognews - April 18, 2026 હળવદ: મયાપુરની સીમમાં જમીન ખાલી કરાવવા મામલે દંપતી પર જીવલેણ હુમલો morbisahyognews - April 18, 2026 હળવદ: માનસર જેટકો સબ સ્ટેશનમાં હાજરી પૂરવા બાબતે લાઈન ઈન્સ્પેક્ટરે નાયબ ઈજનેરને માર માર્યો morbisahyognews - April 18, 2026 મોરબી: વ્યાજખોરના ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાતનો પ્રયાસ morbisahyognews - April 18, 2026 ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે ધોરણ -8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો morbisahyognews - April 17, 2026